ફોજદારી કેસોમાં અગાઉનું સારૂ ચારિત્ર્ય પ્રસ્તુત છે - કલમ : 47

ફોજદારી કેસોમાં અગાઉનું સારૂ ચારિત્ર્ય પ્રસ્તુત છે

ફોજદારી કાયૅવાહીમાં આરોપી વ્યકિત સારા ચારિત્ર્યવાળો છે એ હકીકત પ્રસ્તુત છે.